Coronavirus / અમદાવાદમાં ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો 100 લોકોને કરાયા ક્વોરન્ટાઈન

coronavirus in Gujarat Ahmedabad dr. jivraj mehta hospital staff 100 people quarantine

અમદાવાદમાં 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 7 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જો કે, શહેરની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફના 100 લોકોને 60 વર્ષીય દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટીન કરાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ