LOCKDOWN / અમદાવાદમાં આ પાંચ વિસ્તારને કરાયા ક્લસ્ટર ક્વોરન્ટાઈન, 22000 લોકો લોક

coronavirus in Gujarat Ahmedabad city 5 area cluster quarantine

ગુજરાતમાં કોરોનાની મહામારી ફેલાવવામાં મહાનગર અમદાવાદ અવ્વલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી 4 લોકોના મોત થઈ ચુક્યા છે અને 38 કેસ નોંધાઈ ચુક્યા છે. દેશભરમાં  કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં આ મહામારીનું હૉટસ્પોટ બની ગયેલુ અમદાવાદ કોરોનાના ત્રીજા તબક્કામાં સપડાયું છે. અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ