બેદરકારી / કેમ પોલીસકર્મી બની રહ્યા છે કોરોનાનો શિકાર? સરકારને ખાખી માટે માન નથી કે ખાલી ગુલાબી વાતોમાં જ રસ!

coronavirus in Gujarat 35 police officer corona positive reported

ગુજરાતમાં એક પછી એક પોલીસકર્મી કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે તંત્ર મુંગુ મંતર બનીને સબસલામતના દાવા કરી રહ્યુ છે. તડકો છાંયડો માથે ઓડીને ફરજ નીભાવી રહેલી ખાખીની પરવાહ કોના અંડરમાં આવે છે? શું ફ્રન્ટલાઈનર કોરોના વોરિયર્સનો ખ્યાલ રાખવો એ સરકારની ફરજ નથી? કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પેકેટ વિતરણ, દાનના ચેક લેવામાં મશગૂલ છે ત્યારે બંદોબસ્તમાં તૈનાત જવાનો માટે કેમ કંઈ વ્યવસ્થા નથી કરવામાં આવી? 45 પોલીસકર્મીના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ