ચિંતાજનક / ગુજરાતની માઠી બેઠી, 17 SRP જવાન કોરોનાનો શિકાર બન્યા, અમદાવદ કોટ વિસ્તારમાં હતા બંદોબસ્ત પર

coronavirus in Gujarat 17 SRP jawan corona positive

ગુજરાતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કોરોનાનો શિકાર બની રહ્યા છે. તેમાંય ખાસ કરીને પોલીસકર્મી અને બંદોબસ્તમાં તૈનાત જવાનો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ બંદોબસ્તમાં ગોઠવાયેલા ગોધરના SRPના 17 જવાનો કોરોનાગ્રસ્ત આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ