ચિંતાજનક / તબલીગી જમાત: ગુજરાતના 1350 નામ, ઘણા એવા જે કદી ગામ બહાર પણ નથી ગયા

coronavirus in Gujarat 1350 person who participate in tablighi jamaat

ગુજરાતમાં ભાવનગરમાં વધુ બે કોરોનાવાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે. આ બંને દર્દી દિલ્હીના નિઝામુદ્દીન, મરકજમાં તબલીગી જમાતના જલસામાં ભાગ લઈને આવેલા વૃધ્ધના સંપર્કમાં આવ્યા હતા. આ વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતુ. અગાઉ પણ આ વૃદ્ધના સંપર્કમાં આવનાર 5 જેટલા સ્થાનિક લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય અથવા તો તેની આસપાસ હોય તેવા મોબાઈની સુચી બહાર પાડી છે જેમાંથી ગુજરાતના 150 નામ છે. 

બ્રેકિંગ ન્યૂઝ