લાલબત્તી / ગુજરાતથી ઓરિસ્સા પહોંચેલા 112 શ્રમિકો કોરોના પોઝિટિવ, કોણ જવાબદાર?

coronavirus in Gujarat 112 migrant worker corona positive who travel Gujarat to Odisha

ગુજરાતમાં કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવી રહ્યા છે ત્યારે સુરતથી ઓરિસ્સા પહોંચેલા 112 શ્રમિકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. સુરતમાં પરપ્રાંતિયોને વતન મોકલવા માટે યુધ્ધના ધોરણે વ્યવસ્થા કરાઈ રહી છે તેમ છતાં જે વ્યવસ્થાના બણગા સરકાર ફૂંકી રહી છે તે ખરેખર કોઈ વ્યવસ્થા જ નથી કારણ કે, પરપ્રાંતિયોના મેડિકલ ચેકઅપ અહીં થવા હોવા છતાં તે લોકો ઓરિસ્સા પહોંચે અને ત્યાં રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ