ખુલાસો / 750 કોરોના બોમ્બ ડિફ્યુઝ કર્યા, કેસના દર પ્રમાણે જોતા 2 લાખથી વધારે કેસ અટકાવ્યા : નેહરા

coronavirus in Gujarat 1000 up corona positive case in Ahmedabad said AMC commissioner

ગુજરાતમાં અમદાવાદમાં કેમ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો. તેમણે આ અંગે ડિજિટલ માધ્યમથી પત્રકાર પરિષદ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ