મહામારી / બોટાદથી આવ્યા ખરાબ સમાચાર: કોરોનાના દર્દીનું થયુ મોત, ગુજરાતમાં 34 લોકોને ભરખી ગયો કોરોના વાયરસ

coronavirus in Gujarat 1 corona patient death total death in Gujarat 34

ગુજરાતમાં કોરોના વાયરસના 766 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 34 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 64 લોકો સાજા થઈ ચુક્યા છે. એવામાં બોટાદથી ખરાબ સમાચાર આવ્યા છે. બોટાદમાં કોરનાના દર્દીનું મોત થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ