ચિંતાજનક / ગાંધીનગર : 5 દિવસમાં 45 લોકોના કોરોના પ્રોટોકોલથી અંતિમ સંસ્કારથી પાટનગરમાં ચિંતા પેઠી

coronavirus in Gandhinagar Gujarat

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન મુજબ અગ્નિસંસ્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ