દુઃખદ / કોરોના વોરિયર્સ નર્સ જેનીબેન કોરોના સામેની લડાઈ હારી ગયા, દર્દી અને સ્ટાફ હિબકે ચઢ્યો

coronavirus in Ahmedabad V S hospital staff nurse death cause of COVID-19

અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં નર્શની ફરજ બજાવતા નર્સ જેનીબેનને SVPમાં COVID 19 વોર્ડમાં ફરજ માટે ટ્રાન્સફર કરાયા હતા જયાં પોતે દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ગયા અને આખરી શ્વાસ સુધી આ યોદ્ધા કોરોના સામે લડ્યા પણ કુદરતને કંઈક અન્ય જ મંજૂર હતુ. જેનીબેનના જવાથી તેમનો સ્ટાફ હિબકે ચઢ્યો હતો કારણ કે આ યોદ્યા છેલ્લા 20 વર્ષથી દર્દીઓની અવિરત સેવા કરતા હતા.

બ્રેકિંગ ન્યૂઝ