મહામારી / આ રીતે કંટ્રોલ થશે કોરોના? અમદાવાદ ખુલ્લેઆમ રિક્ષા સહિતના સાધનો અને માણસો રસ્તા પર છે

coronavirus in Ahmedabad Rickshaw and vehicles on road traffic jam in lockdown and redzone

અમદાવાદમાં કોરનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રિક્ષાવાળા સહિતનો ટ્રાફિક જોઈને લાગી રહ્યુ છે કે અમદાવાદ માટે આવનારા દિવસો હજુ ખરાબ આવી શકે છે કાલે એક જ દિવસમાં 39 લોકોના મોત થયા છે. તેમ છતાં લોકો કોરોનાની ગંભીરતા સમજ્યા વગર આડેધડ બહાર નીકળી રહ્યા છે. આ ભીડ કાળને તેડા આપી રહી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી છે ત્યારે આ ભીડ ક્યાં જઈને અટકશે તે સમજાતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ