ચેતજો / વિજય નેહરાએ કહ્યું, કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, લૉકડાઉન ખૂલે ત્યારે... 

coronavirus in Ahmedabad municipal commissioner vijay nehra press

ગુજરાતમાં કોરોના વાયરસના સંકટમાં અમદાવાદ મોખરે છે ત્યારે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ ડિજિટલ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો છે પણ હજુ કપરા ચઢાણ બાકી છે. વળી SVP હોસ્પિટલના તમામ બેડ હવે લગભગ ફૂલ થવાને આરે છે. 

બ્રેકિંગ ન્યૂઝ