COVID-19 / મેયરની બેદરકારીએ આખરે 'કોરોના વિતરણ' કાર્યક્રમ કરી નાંખ્યો, ભાજપના કોર્પોરેટર થયા કોરોના પોઝિટિવ

coronavirus in Ahmedabad mayor bijal patel tulasi ropa vitran program corporator corona positive

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. આખા ભારતમાં કોરોનાથી સરેરાશ મોતમાં અમદાવાદ અવ્વલ છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક મેળાવળાઓ મીટિંગોમાં અમદાવાદની ભૂગોળ ભૂલી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે ચર્ચાની એરણે ચઢેલા મેયર બેન ન માન્યા તે ન જ માન્ય અને હવે 5મી જૂનના તુલસી રોપા વિતરણ કાર્યક્રમ બાદ નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન અને તેમના બે પરિજનો કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ હાલ ટોક ઓફ ધી ઈન્ડિયા છે ત્યારે શું મેયરને ગંભીરતા નહીં હોય? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ