ચિંતાજનક / અમદાવાદ સીટી બાદ હવે જિલ્લાની સ્થિતિ પણ કફોડી, જેતલપુર બની રહ્યુ છે કોરોનાનું નવું સરનામું

coronavirus in ahmedabad district 2000 plus positive case reported in Ahmedabad

ગુજરાતમાં કોરનાએ 3000નો આંક પાર કર્યો છે અને અમદાવાદ 2000નો અત્યાર સુધીમાં કોરનાથી 133ના મોત થયા છે જેમાંથી 86ના મોત અમદાવાદના લોકોના થયા છે. કોરોનાના ભરડો અમદાવાદની સીટીવિસ્તારમાંથી ગ્રામ્યવિસ્તારો તરફ વળી રહ્યો છે. જેતલપુરમાં અચાનકથી જ કોરોના પોઝિટિવની સંખ્યા વધારે આવવાને કારણે તંત્ર દોડતું થઈ ગયુ છે. કોરના હોટસ્પોટ વિસ્તારમાંથી વિસ્તરી અને હવે તેના નવા સરનામાં શોધી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ