અમદાવાદ / અમદાવાદમાં મોડી રાતે ફેલાયેલી દુર્ગંધના રહસ્ય વિશે વિજય નેહરાએ કરી સ્પષ્ટતા, જાણો કારણ

coronavirus in Ahmedabad commissioner Vijay Nehra press 4 May 2020

કોરોના મુદ્દે વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીને કોટ વિસ્તારમાં કનેટેન્ટમેન્ટ ઝોનમાં થઈ રહેલી કામગીરી અંગે જાણ કરી હતી. વળી સુપરસ્પ્રેડર અંગે પણ વાત કરતા હવેથી શાકભાજી વેચનારે સ્ક્રિનિંગકાર્ડ ફરજિયાત લેવું પડશે તેવું જણાવ્યું હતુ. આ સિવાય અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દુર્ગંધનો પ્રશ્ન ઉદભવ્યો હતો તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ