સ્પષ્ટતા / મૃતદેહ સોંપાયા બાદ દર્દી જીવિત છે મામલે સિવિલનો ખુલાસો : કહ્યું, ફોન કરવામાં ભૂલ થઈ

coronavirus in Ahmedabad civil hospital carelessness superintendent statement on it

સિવિલની બેદરકારી સામે આવી હતી જે મામલે અમદાવાદ કેન્સર હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ શશાંક પંડ્યાએ ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, મૃતદેહ તે જ દર્દીનો હતો. દાખલ છે તે દર્દી બીજો છે. સિવિલમાં વારંવાર આવી બેદરકારી થતી રહી છે. વાર તહેવારે દર્દીઓનું ગુમ થઈ જવું કે મૃતદેહ ન મળવા અથવા મોતના બાદ પરિવારજનોને મોડી જાણ કરવી આ અંગેની વાતોને કારણે લોકો સરકારી દવાખાનામાં જતા પણ ગભરાતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ