Coronavirus / કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જેલમાં રહેતાં 1200 કેદીઓને પેરોલ પર છોડાશે

coronavirus impact Prisoners will be released on parole

કોરોના વાયરસે રાજ્યમાં કહેર મચાવ્યો છે ત્યારે હવે રાજ્યના કેદીઓને પેરોલ પર છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં છે. સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલોમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે નિર્ણય કરાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ