Coronavirus / ગૃહ મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવોને SDRF ફન્ડથી ગરીબો માટે રાહત શિબિર લગાવવા આપ્યો આદેશ

coronavirus hm orders chief secretary of the states to set up relief camps for the poor with sdrf

શનિવારે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો મુખ્ય સચિવોનો આદેશ જારી કર્યો છે. જે હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને કહેવામાં આવ્યું કે મજૂરો માટે એસડીઆરએફ ફંડથી રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે. તેમના માટે અસ્થાયી આવાસ, ભોજન, કપડા અને સ્વાસ્થ્ય સેવાઓની વ્યવસ્થાઓ કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ