મદદ / કોરોનાને લઇને પાળિયાદની વિસામણબાપુની જગ્યા તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખનું દાન

coronavirus help for CM relief fund botad

કોરોના વાયરસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. જો કે લોકડાઉનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વૈચ્છિક સંસ્થા, એનજીઓ વગેરેને દાન કરવા માટે કરવામાં આવેલી અપીલને લઇને આજરોજ બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં આવેલ વિસામણબાપુની જગ્યાના મંહત દ્વારા પાંચ લાખનું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ