Coronavirus / કોરોના સંકટમાં કામ કરતા સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તો પરિવારને 25 લાખની સહાય : ગુજરાત સરકાર

coronavirus gujarat government employee lockdown

ગુજરાતમાં જ્યાં કોરોના કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. સીએમના સચિવ અશ્વિની કુમારે કોરોનાને લઇને કામ કરી રહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે  25 લાખના વીમાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ