Coronavirus / બનાસકાંઠા જિલ્લામાં 10 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, તમામને અપાઇ રજા

coronavirus gujarat banaskantha patient palanpur covid19 hospital

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને કોરોનાના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ મળી રહી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વધુ 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, આ તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ