અફરાતફરી / રાજ્યમાં અનાજ વિતરણના હોબાળા મામલે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કર્યો કંઈક આવો દાવો

coronavirus grain distribution jayesh radadiya minister

રાજ્ય સરકાર દ્વારા આજથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે અનાજ વિતરણમાં રાજ્યમાં અનેક જગ્યાએ હોબાળો જોવા મળ્યો છે. લોકોએ એક બાજુ આપવામાં આવી રહેલા અનાજને લઇને સવાલ ઉઠાવ્યાં તો બીજી તરફ કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો. આમ ચોક્કસ કહી શકાય કે અનાજ વિતરણમાં ચારેબાજુ કોઇ વ્યવસ્થા જોવા મળતી નહોતીં. જો કે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી અનાજનું વિતરણ વ્યવસ્થિત થઇ રહ્યું હોવાનો દાવો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ