નિર્દેશ / કોરોનાથી બચવા શરીર પર દવાનો છંટકાવ કરવો સુરક્ષિત ? સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

coronavirus Govt releases advisory against spraying of disinfectants on people

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિવિધ જગ્યાએ આ વાયરસથી બચવા માટે ઉપાયો કરવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો ઘરની બહાર આવતા જતા પહેલાં શરીર પર દવાનો છંટકાવ કરે છે. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ છે તથા તેને શારીરિક અને માનસિક રૂપથી હાનિકારક પણ કહેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ