કોરોના / આખરે સાચું શું? શ્રમિકોના ભાડાની થઇ રહી છે વસૂલાત છતાં ભાજપના મંત્રી કેમ ભણી રહ્યા છે નનૈયો

coronavirus government of gujarat charged ticket from migrant workers?

કોરોના વાઈરસ અને લોકડાઉનની મદ્દતમાં કરાતા વધારાથી પરપ્રાંતિય લોકો અને ગરીબોની હાલત અત્યંત દુઃખદ બની ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી માત્ર એક ટંક જમતા લોકો અત્યારે ભૂખથી બચવા પોતાના વતન જવા માંગે છે પણ હવે તેમની પાસે ભાડું ક્યાંથી લાવવું મોટો પ્રશ્ન ઊભો થયો છે. ભાજપ શાસિત કેદ્ર અને રાજ્ય સરકારો કહે છે કે, શ્રમિકો પાસેથી ભાડુ વસૂલવામાં આવતું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ