કોરોના / ખેડાવાલાના પોઝિટિવ રિપોર્ટને પગલે સ્વર્ણિમ સંકુલ સેનેટાઇઝ કરાયું, CM રૂપાણી થયા સેલ્ફ ક્વૉરન્ટાઈન

coronavirus gandhinagar swarnim sankul sanitizes congress mla positive

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ગઇકાલની બેઠકમાં આ ધારાસભ્ય હાજર રહેતા આજરોજ તંત્ર દ્વારા સેનેટાઇઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ