અનલૉક-1 / ગુજરાતમાં શાળા-કોલેજ ક્યારથી થશે શરૂ? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો આ જવાબ

coronavirus gandhinagar dy cm nitin patel Statement

કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ આજથી પાંચમું લૉકડાઉન નવા નામ અનલૉક-1 નામ સાથે આજથી શરૂ થયું છે. શનિવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય લઇ શકે છે. તો આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ