coronavirus / કોરોના વાયરસની ભારત પર અસરઃ શું હવે આપણી પાસે માત્ર 2 મહિના ચાલે તેટલી જ દવા છે?

coronavirus effect medicines are not coming from china india has only stock till april

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 1489 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 64291 લોકો કોરોના ગ્રસ્ત છે. જેમાં ચીનમાં સૌથી વધારે લોકો અસર ગ્રસ્ત છે. જેની સૌથી મોટી અસર ભારતને પડી છે. ભારત પાસે ફક્ત એપ્રિલ સુધી ચાલે તેટલી જ દવાઓ છે. જાણો, ભારતમાં આ અછત કેવી રીતે સર્જાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ