કોરોના વાયરસ / તેલંગાણા સરકારે કહ્યું- દિલ્હીના નિઝામુદ્દીનમાં જમાતના કાર્યક્રમમાં થયા હતા સામેલ, 200 સંક્રમિતની શક્યતા

coronavirus delhi nizamuddin religious congregation six death telangana

દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. આ વચ્ચે તેલંગાણા સરકારે કોરોના વાયરસના કારણે થયેલા નવા મોતનો ખુલાસો કર્યો છે. તેલંગાણા સરકારે કોરોના વાયરસના કારણે થયેલા 6 લોકોના મોતની માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ