લૉકડાઉન / CM અરવિંદ કેજરીવાલે કહ્યું, લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કેસની સંખ્યા વધી, પરંતુ ચિંતા ત્યારે થશે જ્યારે...

coronavirus delhi cm arvind kejriwal says is not worry about increasing patients of covid 19

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી તો અમને આશંકા હતી કે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થશે. જોકે, કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે પરંતુ ચિંતાનું કોઇ કારણ નથી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ