coronavirus / જાપાન ખાતે જહાજમાં ફસાયેલા આ કોરોનાગ્રસ્ત ભારતીઓને પરત લાવવાની તૈયારી, જાણો ક્યાં સુધીમાં લવાશે

coronavirus death toll is still rising in china

ચીનથી શરુ થયેલા આ કરોના વાયરસની ઝપેટમાં 29થી વધારે દેશ આવી ચૂક્યાં છે. આ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1525 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. એટલું જ નહી કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ 67,079 પહોંચી ગયો છે. જેમાં સૌથી મ66,484 લોકો તો માત્ર ચીનના જ છે. તેમજ જાપાનના કિનારે રહેલા ડાયમંડ પ્રિન્સેસની તો અહીં પણ કોરોનાગ્રસ્તનો આ આંક વધી રહ્યો છે. જેમાં તેનો ચાલક બિનોય પણ ઝપેટમાં આવ્યો છે. તેણે ભારત સરકાર પાસે મદદ માંગતા સરકારે કોરોનાગ્રસ્ત બિનોયને ભારત લાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જાણો તે ક્યાંરે આવશે.

બ્રેકિંગ ન્યૂઝ