Coronavirus / સારા સમાચાર, દેશમાં કોરોનાના મૃત્યુદરમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો કેટલા ટકા લોકો સ્વસ્થ થયા

coronavirus death ratio in india reached below 2 percent

કોરોના મામલે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં હવે મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના મામલે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93 ટકા પર પહોંચી ગયો છે. 72 ટકા સંક્રમિતો પણ સ્વસ્થ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ