Coronavirus / કોરોના વાયરસના કારણે પદ્મ શ્રીથી સન્માનિત સ્વર્ણ મંદિરના પૂર્વ ‘હજુરી રાગી’નું નિધન

coronavirus death padma shri winner and sikh spiritual singer nirmal singh dies of covid-19

પદ્મ શ્રીથી સન્માનિત સ્વર્ણ મંદિરના પૂર્વ ‘હજુરી રાગી’નિર્મલ સિંહનું કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું છે. તેઓ ફેબ્રુઆરીમાં વિદેશથી પાછા ફર્યા હતા. સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડૉ. સુજાતા શર્માએ જણાવ્યું કે તેમની હાલત બુધવારે સાંજે ખરાબ થવાની શરુ થઈ હતી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ