વિરોધ / કોરોનાને લઇને દાદરાનગર હવેલી વિસ્તારમાં અફવાના પગલે 144-કલમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, લોકોમાં ભારેલો અગ્નિ

coronavirus dadra nagar haveli people lockdown

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. જોકે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. દાદરાનગર  હવેલી ખાતે ખોટી અફવાઓના પગલે આદિવાસી લોકો રસ્તા પર આવી પ્રશાસનનો વિરોધ કરતાં જોવા મળ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ