Coronavirus / લૉકડાઉન વધારવા પર ચિદમ્બરમનું મોટું નિવેદન: કહ્યું સરકાર પાસે પૈસા અને અન્ન છે પરંતુ...

coronavirus cry my beloved country p chidambaram after pm modis address to nation

લોકડાઉનને વધારવાના પીએમ મોદીની જાહેરાતની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પોલિટીકલ રિએક્શન આપ્યું છે. ચિદમ્બરમે ટ્વીટ કરી રહ્યુ કે, ‘ગરીબોને 21+19 =40 દિવસ માટે પોતાની વ્યવસ્થા જાતે કરવા માટે છોડી દિધા છે. પૈસા છે, ભોજન છે પણ સરકાર આપશે નહીં. રડ મારા પ્રિય દેશ.’ તો બીજી તરફ અધીર રંજન ચૌધરી તથા અભિષેક મનુ સંઘવીએ આર્થિક પેકેજ કેમ જાહેર ન કર્યુ જેવા સવાલો ઉઠાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ