Coronavirus / લખનૌમાં 4 નવા કેસ સામે આવ્યા, ભારતમાં 219 કેસ થયા

coronavirus covid 19 total positive cases lucknow new patients death

કોરોના ગ્રસ્તની સંખ્યા 219 થઈ ગઈ છે. જેમાંથી 20 લોકો સાજા થઈ ગયા છે. શુક્રવારે લખનૌમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે લખનૌમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. લખનૌના કેજીએમયૂ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ભારતના 20 રાજ્યોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ