Coronavirus / કોરોના વાયરસ સામે ભારતની જીતઃ કોરોના ગ્રસ્ત 3 દર્દીઓને અપાઈ રજા, જાણો કેવી રીતે થયા સાજા

coronavirus covid 19 indian government kerala infection cases recovered

ચીનથી શરુ થયેલો આ કોરોના વાયરસ 29 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1775લોકોના મોત થઈ ચુક્યાં છે. જ્યારે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ તે 71331 થઈ ચુકી છે. ત્યારે ભારતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારતમાં નોંધાયેલા 3 કોરોના વાયરસ કેસમાં સફળતા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ