Coronavirus / કોરોના સંકટ સામે લડવા મુખ્યમંત્રી રાહતફંડમાં દાનની સરવાણી વહી, જાણો કોણે-કોણે આપ્યું દાન

coronavirus cm relief fund mla jignesh mevani somnath temple

કોરોના વાયરસના ખતરાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ આફતને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી દ્વારા રાહતફંડ શરૂ કરીને મદદ મેળવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ દાનની સરવાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ