કોરોના સંકટ / કેન્દ્રીય ટીમ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અમદાવાદમાં લોકડાઉન વધારવા અંગે ચર્ચા થઈઃ સુત્રો

coronavirus central health team visit ahmedabad lockdown gujarat

કોરોનાએ સમગ્ર અમદાવાદને બાનમાં લીધું છે. માત્ર 35 દિવસમાં 2181 કોરોનાના પોઝિટિવ કેસ અને 104 લોકોના મોતે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે અમદાવાદની કોરોનાની પરિસ્થિતિનો તાગ લેવા કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમના બે દિવસથી અમદાવાદમાં ધામા છે. કોર્પોરેશનની ટીમ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પાસેથી મળતી સુત્રોની માહિતી મુજબ અમદાવાદમાં લોકડાઉન વધારવા અંગે ચર્ચા થઈ છે. જો કે આ મુદ્દે વાત કરવા કોઈ પણ અધિકારી તૈયાર નથી.

બ્રેકિંગ ન્યૂઝ