મહામારી / કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30 ટકા, ઑક્સિજનની અછત, માત્ર 100 ICU બેડ વધ્યા

coronavirus cases delhi cm arvind kejriwal press conference

દિલ્હીમાં કોરોનાની ભયંકર સ્થિતિ સર્જાઇ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30 ટકા છે. તો ઑક્સિજનની અછત છે અને હવે માત્ર 100 ICU બેડ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ