નિર્ણય / દેશના મંત્રાલયો શરૂ, પરંતુ કાર્યાલયમાં આદેશ ન મળે ત્યાં સુધી આ રહેશે બંધ

coronavirus canteen closed in all central government offices till furtherorders

મંત્રાલયની તરફથી કેન્દ્ર સરકારના દરેક વિભાગોને આપવામાં આવેલા સંદેશમાં કહેવાયું છે કે દરેક મંત્રાલયો, વિભાગો, કાર્યાલયોને અનુરોધ છે કે નવા આદેશ ન મળે ત્યાં સુધી કેન્ટીન ખોલવામાં ન આવે. આ નિર્ણય દેશમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ