ખુલાસો / શા માટે લોકો ફરીને ફરી કોરોનાથી થઈ રહ્યા છે સંક્રમિત, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

coronavirus can infect people second time as it disable immune cells

તમને પણ સાંભળીને નવાઈ લાગતી હશે કે પહેલાં કોરોના સંક્રમિત થયેલા દર્દી ફરીથી કોરોના ગ્રસ્ત કઈ રીતે થઈ શકે? દક્ષિણ કોરિયામાં હાલમાં 141 દર્દીઓ ફરીથી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. દક્ષિણ કોરિયાના ડોક્ટર જણાવે છે કે શા માટે એક વાર ઠીક થયેલા દર્દીઓ ફરી કોરોના સંક્રમણનો શિકાર બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ