લોકડાઉન / ગુજરાતના આ જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઇને લોકોનો સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય

coronavirus bhavnagar merchant association lockdown

ગુજરાતમાં કોરોના મહામારી પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં વધતા કોરોનાના કેસનો લઇને અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓના વેપારીઓ દ્વારા વધતા કેસોને ધ્યાનમાં લઇને બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સંક્રમણ વધતા લોકો દ્વારા બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ