ચિંતાજનક / એન્ટીબોડી નહીં બચાવી શકે કોરોનાથી, જો તમને આ ભ્રમ છે તો ચેતી જજો કેમ કે થઈ રહ્યું છે એવું કે...

coronavirus antibodies just last for 50 days

કોરોના વાયરસથી દુનિયાભરમાં કોહરામ મચ્યો છે. આ વાયરસને કારણે લગભગ દોઢ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અનેક દેશોમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં લોકો ફરી કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે સવાલ એ છે કે કોરોના થયા બાદ બનેલી એન્ટિબોર્ડી કેટલા દિવસ સુધી બોર્ડીમાં ટકે છે. એટલે કે કેટલા દિવસ સુધી આપણે ફરી કોરોના થવાથી બચી શકીએ છીએ. આને લઈને દુનિયામાં અનેક રિસર્ચ થઈ રહ્યા છે. હવે એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે 50 દિવસ બાદ એન્ટીબોર્ડી શરીરમાંથી ખતમ થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ