નિવેદન / અક્ષયે કોરોના વાયરસથી બચવા માટેની સલાહ, PM મોદીના ઉપાયો યાદ કરાવ્યા

Coronavirus Akshay Kumar Gave Advice To Fans Cleanliness For COVID 19

હાલના દિવસોમાં કોરોના વાયરસને કારણે તમામ લોકો પરેશાન છે. આ વાયરસના કારણે દુનિયાભરના 3000થી વધારે લોકોની મૃત્યુ થઇ ચૂકી છે,ત્યારે સક્રમિત દર્દીઓની સંખ્યા દુનિયાભરમાં વધીને 1,01,927 થઇ ગઇ. જોકે ભારતમાં જ હવે કોરોના વાયરસની સક્રંમિત દર્દીઓની સંખ્યા 40 થી વધારે થઇ ગઇ છે. આ વચ્ચે બોલિવુડના સ્ટાર્સ કોરોના વાયરસને લઇને સતત સલાહ આપી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ