કોરોના વાયરસ / હાલમાં બેંગકોક જવા માંગતા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, બને તો જવાનું કેન્સલ રાખજો

 coronavirus airport ahmedabad to bangkok flight cancel till 29 march

કોરોનાનો કહેર હાલ ભારતને ડરાવી રહ્યો છે અને એમાંય વિદેશ ફરવા જતા કે ટુર ઉપર જતા ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ છે. બેંગકોક અને પતાયા ફરવા જતા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે કારણ કે 29મી માર્ચ સુધી અમદાવાદ બેંગકોકને સાંકળી તમામ ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ