નિવેદન / કોરોના વાયરસથી ડરતા નહીં ; 2 મીટર દૂર રહો, સ્વસ્થ હોય તો માસ્કની જરૂર નથી : AIIMS ડિરેક્ટર

coronavirus aiims director dr randeep guleria temperature alcohol no need of mask

કોરોના વાયરસ સાથે જોડાયેલી બાબતોનો ખુલાસો દેશની સૌથી મોટી હોસ્પિટલે કર્યો છે. દિલ્હી સ્થિત એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે એક સ્વસ્થ માણસે માસ્ક પહેરવાની કોઇ જરૂર નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે કોરોના વાયરસ એક હ્યૂમન વાયરસ છે. તેનો જાનવરો સાથે કોઇ લેવા-દેવા નથી. તેઓએ કહ્યું કે નોનવેજ ખાવાથી કોરોના વાયરસ (Coronavirus) થતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ