મહામારી / અમદાવાદની આ ચાલીમાં કોરોનાના એકસાથે 17 કેસ આવતા તંત્ર થયું દોડતું, સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો

coronavirus Ahmedabad Sabarmati new corona case

શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 236 કેસ અને વધુ 18 દર્દીનાં મોત થયાં હતાં. ગ્રામ્ય વિસ્તારના નવા 17 કેસ મળીને અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 11,597 કેસ અને 789 દર્દીનાં મોત થયાં છે. આજે શહેરમાં મૃત્યુઆંક 800ને પાર કરશે. દરમિયાન, કોરોનાના કેસ પશ્ચિમ ઝોનમાં વધ્યા છે. ગઈ કાલે આ ઝોનમાં નવા ૬૩ કેસ મળી આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ