વાયરલ / અમદાવાદના આ વિસ્તારમાં ફરી લૉકડાઉન લાગ્યાના ખોટા મેસેજ ફરતા રહીશો ચિંતામાં

Coronavirus Ahmedabad ranip area lockdown

ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં પણ કોરોના વાયરસના આંકડા 1.65 હજારને પાર પહોંચ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં છે ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં લૉકડાઉન લાગૂ થાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ