સાવચેતી / આ ઉંમરની વ્યક્તિઓ ઝડપથી બને છે કોરોનાનો શિકાર, સરકારે જાહેર કરી આ એડવાઈઝરી

Coronavirus : Advisory Has Been Released For Senior Citizens And Their Care Takers To Keep The Safe From Infection

દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ ખાસ કરીને જેઓ અમુક પ્રકારની બીમારીથી પીડિત છે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધારે છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે એઈમ્સ દિલ્હીના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ગેરીટ્રિક વિભાગ સાથે મળીને એક એડવાઈઝરી તૈયાર કરી છે. જેનું પાલન આ સમયગાળા દરમિયાન તમામ વરિષ્ઠ નાગરિકો અને તેમના સંભાળ લેનારાઓએ પાલન કરવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ