Coronavirus / કોરોનાનું સંકટ : નિઝામુદ્દીનમાં આ રાજ્યના જ 1000 લોકો હતા સામેલ, દેશભરના 2137 લોકોની ઓળખ

coronavirus 1000 persons from telangana visits niamuddin markaz over 2000 such persons identified in nationwidely

નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકઝમાં ભાગ લેનારા 10 લોકોના કોરોના વાયરસથી મોત બાદથી જ દેશના એ તમામ રાજ્યોમાં હડકંપ મચી ગયો છે, જ્યાંથી લોકો જમાત માટે મધ્ય માર્ચમાં દિલ્હી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 2100થી વધારે એવા લોકોની ઓખળ કરવામાં આવી છે જે મરકઝમાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ